GEETHSASTRA 15 | TODAY'S SCRIPTURE | MIGHTY WARRIOR OF GOD | GUJARATI AUDIO BIBLE
1 હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે? 2 જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે. 3 તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. 4 તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે … Read more